અરવલ્લી: “શિક્ષક દિન” નિમિતે જિલ્લા પોલીસ દ્વારા શિક્ષકો સાથે " સ્નેહ મિલન " કાર્યક્રમ રાખવામાં આવ્યો

અરવલ્લી: “શિક્ષક દિન” નિમિતે જિલ્લા પોલીસ દ્વારા શિક્ષકો સાથે " સ્નેહ મિલન " કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં પ્રોસાહન રૂપે ફુલચડી તથા સાલ ઓઢાડી સન્માન કરેલ અને તમામ શિક્ષકોઓને અભિનંદન પાઠવવામાં આવ્યા #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj

“શિક્ષક દિન” નિમિતે જિલ્લા પોલીસ દ્વારા શિક્ષકો સાથે " સ્નેહ મિલન " કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં પ્રોસાહન રૂપે ફુલચડી...

Posted by Info Aravalli GoG on Thursday, September 5, 2024

Comments